Lord Krishna

શ્રી કૃષ્ણાષ્ટોત્તર શત નામાવલિ

(Shri Krishnashtottara Shatanavali in Gujarati)

From Brahmanda Purana

This sacred composition, extracted from the Brahmanda Purana, comprises one hundred and eight auspicious names of Lord Krishna. Each name serves as a meditative focal point, capturing the multifaceted divinity of the Supreme Being as the protector, the beloved cowherd, and the ultimate philosopher of the Gita. Chanting these names is believed to cleanse the mind of worldly impurities and foster deep spiritual devotion. Regular recitation offers practitioners inner tranquility, removal of obstacles, and the grace of Lord Krishna, ultimately guiding the devotee toward liberation and a heightened sense of cosmic connection.

ૐ કૃષ્ણાય નમઃ
ૐ કમલાનાથાય નમઃ
ૐ વાસુદેવાય નમઃ
ૐ સનાતનાય નમઃ
ૐ વસુદેવાત્મજાય નમઃ
ૐ પુણ્યાય નમઃ
ૐ લીલામાનુષ વિગ્રહાય નમઃ
ૐ શ્રીવત્સ કૌસ્તુભધરાય નમઃ
ૐ યશોદાવત્સલાય નમઃ
ૐ હરયે નમઃ ॥ 10 ॥
ૐ ચતુર્ભુજાત્ત ચક્રાસિગદા શઙ્ખાન્દ્યુદાયુધાય નમઃ
ૐ દેવકીનન્દનાય નમઃ
ૐ શ્રીશાય નમઃ
ૐ નન્દગોપ પ્રિયાત્મજાય નમઃ
ૐ યમુના વેગસંહારિણે નમઃ
ૐ બલભદ્ર પ્રિયાનુજાય નમઃ
ૐ પૂતના જીવિતહરાય નમઃ
ૐ શકટાસુર ભઞ્જનાય નમઃ
ૐ નન્દવ્રજ જનાનન્દિને નમઃ
ૐ સચ્ચિદાનન્દ વિગ્રહાય નમઃ ॥ 20 ॥
ૐ નવનીત વિલિપ્તાઙ્ગાય નમઃ
ૐ નવનીત નટાય નમઃ
ૐ અનઘાય નમઃ
ૐ નવનીત નવાહારાય નમઃ
ૐ મુચુકુન્દ પ્રસાદકાય નમઃ
ૐ ષોડશસ્ત્રી સહસ્રેશાય નમઃ
ૐ ત્રિભઙ્ગિ મધુરાકૃતયે નમઃ
ૐ શુકવાગ મૃતાબ્ધીન્દવે નમઃ
ૐ ગોવિન્દાય નમઃ
ૐ યોગિનાં પતયે નમઃ ॥ 30 ॥
ૐ વત્સવાટચરાય નમઃ [વત્સવાદહરાય]
ૐ અનન્તાય નમઃ
ૐ દેનુકાસુર ભઞ્જનાય નમઃ
ૐ તૃણીકૃત તૃણાવર્તાય નમઃ
ૐ યમલાર્જુન ભઞ્જનાય નમઃ
ૐ ઉત્તાલતાલભેત્રે નમઃ
ૐ તમાલ શ્યામલાકૃતયે નમઃ
ૐ ગોપગોપીશ્વરાય નમઃ
ૐ યોગિને નમઃ
ૐ કોટિસૂર્ય સમપ્રભાય નમઃ ॥ 40 ॥
ૐ ઇલાપતયે નમઃ
ૐ પરસ્મૈ જ્યોતિષે નમઃ
ૐ યાદવેન્દ્રાય નમઃ
ૐ યદૂદ્વહાય નમઃ
ૐ વનમાલિને નમઃ
ૐ પીતવાસસે નમઃ
ૐ પારિજાતાપહારકાય નમઃ
ૐ ગોવર્ધનાચલોદ્ધર્ત્રે નમઃ
ૐ ગોપાલાય નમઃ
ૐ સર્વપાલકાય નમઃ ॥ 50 ॥
ૐ અજાય નમઃ
ૐ નિરઞ્જનાય નમઃ
ૐ કામજનકાય નમઃ
ૐ કઞ્જલોચનાય નમઃ
ૐ મધુઘ્ને નમઃ
ૐ મધુરાનાથાય નમઃ
ૐ દ્વારકાનાયકાય નમઃ
ૐ બલિને નમઃ
ૐ વૃન્દાવનાન્ત સઞ્ચારિણે નમઃ
ૐ તુલસીદામ ભૂષણાય નમઃ ॥ 60 ॥
ૐ શ્યમન્તક મણેર્હર્ત્રે નમઃ
ૐ નરનારાયણાત્મકાય નમઃ
ૐ કુબ્જાકૃષ્ણામ્બરધરાય નમઃ
ૐ માયિને નમઃ
ૐ પરમપૂરુષાય નમઃ
ૐ મુષ્ટિકાસુર ચાણૂર મલ્લયુદ્ધ વિશારદાય નમઃ
ૐ સંસારવૈરિણે નમઃ
ૐ કંસારયે નમઃ
ૐ મુરારયે નમઃ
ૐ નરકાન્તકાય નમઃ ॥ 70 ॥
ૐ અનાદિ બ્રહ્મચારિણે નમઃ
ૐ કૃષ્ણાવ્યસન કર્શકાય નમઃ
ૐ શિશુપાલ શિરશ્છેત્રે નમઃ
ૐ દુર્યોધન કુલાન્તકાય નમઃ
ૐ વિદુરાક્રૂર વરદાય નમઃ
ૐ વિશ્વરૂપ પ્રદર્શકાય નમઃ
ૐ સત્યવાચે નમઃ
ૐ સત્ય સઙ્કલ્પાય નમઃ
ૐ સત્યભામારતાય નમઃ
ૐ જયિને નમઃ ॥ 80 ॥
ૐ સુભદ્રા પૂર્વજાય નમઃ
ૐ જિષ્ણવે નમઃ
ૐ ભીષ્મમુક્તિ પ્રદાયકાય નમઃ
ૐ જગદ્ગુરવે નમઃ
ૐ જગન્નાથાય નમઃ
ૐ વેણુનાદ વિશારદાય નમઃ
ૐ વૃષભાસુર વિધ્વંસિને નમઃ
ૐ બાણાસુર કરાન્તકાય નમઃ
ૐ યુધિષ્ઠિર પ્રતિષ્ઠાત્રે નમઃ
ૐ બર્હિબર્હાવતંસકાય નમઃ ॥ 90 ॥
ૐ પાર્થસારથયે નમઃ
ૐ અવ્યક્તાય નમઃ
ૐ ગીતામૃત મહોદધયે નમઃ
ૐ કાલીય ફણિમાણિક્ય રઞ્જિત શ્રીપદામ્બુજાય નમઃ
ૐ દામોદરાય નમઃ
ૐ યજ્ઞ્નભોક્ર્તે નમઃ
ૐ દાનવેન્દ્ર વિનાશકાય નમઃ
ૐ નારાયણાય નમઃ
ૐ પરસ્મૈ બ્રહ્મણે નમઃ
ૐ પન્નગાશન વાહનાય નમઃ ॥ 100 ॥
ૐ જલક્રીડાસમાસક્ત ગોપીવસ્ત્રાપહારકાય નમઃ
ૐ પુણ્યશ્લોકાય નમઃ
ૐ તીર્થપાદાય નમઃ
ૐ વેદવેદ્યાય નમઃ
ૐ દયાનિધયે નમઃ
ૐ સર્વતીર્થાત્મકાય નમઃ
ૐ સર્વગ્રહરૂપિણે નમઃ
ૐ પરાત્પરાય નમઃ ॥ 108 ॥
ઇતિ શ્રી કૃષ્ણાષ્ટોત્તર શતનામાવલીસ્સમાપ્તા ॥

Explore More