Lord Brahman (The Cosmic Consciousness)

અન્ન સૂક્તમ્

(Anna Suktam in Gujarati)

From Taittiriya Upanishad (Yajurveda)

The Anna Suktam is a profound Vedic hymn found in the Taittiriya Upanishad that explores the philosophy of food as the fundamental essence of existence and the sustenance of all life. It identifies food not merely as material sustenance but as a manifestation of the Divine Brahman. By chanting this hymn, devotees acknowledge the interconnectedness of the cosmos and the cycle of energy. It is believed to bestow prosperity, alleviate hunger, ensure the availability of food, and foster a deep sense of gratitude for the life-sustaining nourishment provided by the universe.

અ॒હમ॑સ્મિ પ્રથ॒મજા ઋ॒તસ્ય॑ ।
પૂર્વ॑-ન્દે॒વેભ્યો॑ અ॒મૃત॑સ્ય॒ નાભિઃ॑ ।
યો મા॒ દદા॑તિ॒ સ ઇદે॒વ મા-ઽઽવાઃ᳚ ।
અ॒હમન્ન॒મન્ન॑મ॒દન્ત॑મદ્મિ ।
પૂર્વ॑મ॒ગ્નેરપિ॑ દહ॒ત્યન્ન᳚મ્ ।
ય॒ત્તૌ હા॑-ઽઽસાતે અહમુત્ત॒રેષુ॑ ।
વ્યાત્ત॑મસ્ય પ॒શવઃ॑ સુ॒જમ્ભ᳚મ્ ।
પશ્ય॑ન્તિ॒ ધીરાઃ॒ પ્રચ॑રન્તિ॒ પાકાઃ᳚ ।
જહા᳚મ્ય॒ન્ય-ન્ન જ॑હામ્ય॒ન્યમ્ ।
અ॒હમન્નં॒-વઁશ॒મિચ્ચ॑રામિ ॥ 1
સ॒મા॒નમર્થ॒-મ્પર્યે॑મિ ભુ॒ઞ્જત્ ।
કો મામન્ન॑-મ્મનુ॒ષ્યો॑ દયેત ।
પરા॑કે॒ અન્ન॒-ન્નિહિ॑તં-લોઁ॒ક એ॒તત્ ।
વિશ્વૈ᳚ર્દે॒વૈઃ પિ॒તૃભિ॑ર્ગુ॒પ્તમન્ન᳚મ્ ।
યદ॒દ્યતે॑ લુ॒પ્યતે॒ યત્પ॑રો॒પ્યતે᳚ ।
શ॒ત॒ત॒મી સા ત॒નૂર્મે॑ બભૂવ ।
મ॒હાન્તૌ॑ ચ॒રૂ સ॑કૃદ્દુ॒ગ્ધેન॑ પપ્રૌ ।
દિવ॑-ઞ્ચ॒ પૃશ્નિ॑ પૃથિ॒વી-ઞ્ચ॑ સા॒કમ્ ।
તત્સં॒‍પિબ॑ન્તો॒ ન મિ॑નન્તિ વે॒ધસઃ॑ ।
નૈતદ્ભૂયો॒ ભવ॑તિ॒ નો કની॑યઃ ॥ 2
અન્ન॑-મ્પ્રા॒ણમન્ન॑મપા॒નમા॑હુઃ ।
અન્ન॑-મ્મૃ॒ત્યુ-ન્તમુ॑ જી॒વાતુ॑માહુઃ ।
અન્ન॑-મ્બ્ર॒હ્માણો॑ જ॒રસં॑-વઁદન્તિ ।
અન્ન॑માહુઃ પ્ર॒જન॑ન-મ્પ્ર॒જાના᳚મ્ ।
મોઘ॒મન્નં॑-વિઁન્દતે॒ અપ્ર॑ચેતાઃ ।
સ॒ત્ય-મ્બ્ર॑વીમિ વ॒ધ ઇત્સ તસ્ય॑ ।
નાર્ય॒મણ॒-મ્પુષ્ય॑તિ॒ નો સખા॑યમ્ ।
કેવ॑લાઘો ભવતિ કેવલા॒દી ।
અ॒હ-મ્મે॒ઘ-સ્સ્ત॒નય॒ન્વર્​ષ॑ન્નસ્મિ ।
મામ॑દન્ત્ય॒હમ॑દ્મ્ય॒ન્યાન્ ॥ 3
[અહ॒ગ્ં સદ॒મૃતો॑ ભવામિ ।
મદા॑દિ॒ત્યા અધિ॒ સર્વે॑ તપન્તિ ।]

Explore More