Adi Shankara

શ્રી શઙ્કરાચાર્ય અષ્ટોત્તર શત નામાવલિ

(Shri Shankaracharya Ashtottara Shatanavali in Gujarati)

Traditional

This sacred text is a collection of one hundred and eight auspicious names dedicated to Adi Shankaracharya, the great Advaita philosopher and reformer. Chanting these names is considered a powerful way to invoke the wisdom, grace, and spiritual guidance of the Acharya. The stotra serves as a meditative practice that aligns the devotee with the non-dualistic principles taught by Shankara. Regular recitation is believed to sharpen the intellect, cultivate inner peace, and remove ignorance, helping the practitioner attain clarity and devotion on their spiritual journey toward self-realization and liberation.

ધ્યાનમ્ ।
કૈલાસાચલ મધ્યસ્થં કામિતાભીષ્ટદાયકમ્ ।
બ્રહ્માદિપ્રાર્થનાપ્રાપ્તદિવ્યમાનુષવિગ્રહમ્ ॥
ભક્તાનુગ્રહણૈકાન્તશાન્તસ્વાન્તસમુજ્જ્વલમ્ ।
સંયજ્ઞં સંયમીન્દ્રાણાં સાર્વભૌમં જગદ્ગુરુમ્ ॥
કિઙ્કરીભૂતભક્તૈનઃ પઙ્કજાતવિશોષણમ્ ।
ધ્યાયામિ શઙ્કરાચાર્યં સર્વલોકૈકશઙ્કરમ્ ॥
ૐ શ્રીશઙ્કરાચાર્યવર્યાય નમઃ ।
ૐ બ્રહ્માનન્દપ્રદાયકાય નમઃ ।
ૐ અજ્ઞાનતિમિરાદિત્યાય નમઃ ।
ૐ સુજ્ઞાનામ્બુધિચન્દ્રમસે નમઃ ।
ૐ વર્ણાશ્રમપ્રતિષ્ઠાત્રે નમઃ ।
ૐ શ્રીમતે નમઃ ।
ૐ મુક્તિપ્રદાયકાય નમઃ ।
ૐ શિષ્યોપદેશનિરતાય નમઃ ।
ૐ ભક્તાભીષ્ટપ્રદાયકાય નમઃ ।
ૐ સૂક્ષ્મતત્ત્વરહસ્યજ્ઞાય નમઃ ॥ 10 ॥
ૐ કાર્યાકાર્યપ્રબોધકાય નમઃ ।
ૐ જ્ઞાનમુદ્રાઞ્ચિતકરાય નમઃ ।
ૐ શિષ્યહૃત્તાપહારકાય નમઃ ।
ૐ પરિવ્રાજાશ્રમોદ્ધર્ત્રે નમઃ ।
ૐ સર્વતન્ત્રસ્વતન્ત્રધિયે નમઃ ।
ૐ અદ્વૈતસ્થાપનાચાર્યાય નમઃ ।
ૐ સાક્ષાચ્છઙ્કરરૂપધૃતે નમઃ ।
ૐ ષણ્મતસ્થાપનાચાર્યાય નમઃ ।
ૐ ત્રયીમાર્ગપ્રકાશકાય નમઃ ।
ૐ વેદવેદાન્તતત્ત્વજ્ઞાય નમઃ ॥ 20 ॥
ૐ દુર્વાદિમતખણ્ડનાય નમઃ ।
ૐ વૈરાગ્યનિરતાય નમઃ ।
ૐ શાન્તાય નમઃ ।
ૐ સંસારાર્ણવતારકાય નમઃ ।
ૐ પ્રસન્નવદનામ્ભોજાય નમઃ ।
ૐ પરમાર્થપ્રકાશકાય નમઃ ।
ૐ પુરાણસ્મૃતિસારજ્ઞાય નમઃ ।
ૐ નિત્યતૃપ્તાય નમઃ ।
ૐ મહતે નમઃ ।
ૐ શુચયે નમઃ ॥ 30 ॥
ૐ નિત્યાનન્દાય નમઃ ।
ૐ નિરાતઙ્કાય નમઃ ।
ૐ નિસ્સઙ્ગાય નમઃ ।
ૐ નિર્મલાત્મકાય નમઃ ।
ૐ નિર્મમાય નમઃ ।
ૐ નિરહઙ્કારાય નમઃ ।
ૐ વિશ્વવન્દ્યપદામ્બુજાય નમઃ ।
ૐ સત્ત્વપ્રધાનાય નમઃ ।
ૐ સદ્ભાવાય નમઃ ।
ૐ સઙ્ખ્યાતીતગુણોજ્વલાય નમઃ ॥ 40 ॥
ૐ અનઘાય નમઃ ।
ૐ સારહૃદયાય નમઃ ।
ૐ સુધિયે નમઃ ।
ૐ સારસ્વતપ્રદાય નમઃ ।
ૐ સત્યાત્મને નમઃ ।
ૐ પુણ્યશીલાય નમઃ ।
ૐ સાઙ્ખ્યયોગવિચક્ષણાય નમઃ ।
ૐ તપોરાશયે નમઃ ।
ૐ મહાતેજસે નમઃ ।
ૐ ગુણત્રયવિભાગવિદે નમઃ ॥ 50 ॥
ૐ કલિઘ્નાય નમઃ ।
ૐ કાલકર્મજ્ઞાય નમઃ ।
ૐ તમોગુણનિવારકાય નમઃ ।
ૐ ભગવતે નમઃ ।
ૐ ભારતીજેત્રે નમઃ ।
ૐ શારદાહ્વાનપણ્ડિતાય નમઃ ।
ૐ ધર્માધર્મવિભાગજ્ઞાય નમઃ ।
ૐ લક્ષ્યભેદપ્રદર્શકાય નમઃ ।
ૐ નાદબિન્દુકલાભિજ્ઞાય નમઃ ।
ૐ યોગિહૃત્પદ્મભાસ્કરાય નમઃ ॥ 60 ॥
ૐ અતીન્દ્રિયજ્ઞાનનિધયે નમઃ ।
ૐ નિત્યાનિત્યવિવેકવતે નમઃ ।
ૐ ચિદાનન્દાય નમઃ ।
ૐ ચિન્મયાત્મને નમઃ ।
ૐ પરકાયપ્રવેશકૃતે નમઃ ।
ૐ અમાનુષચરિત્રાઢ્યાય નમઃ ।
ૐ ક્ષેમદાયિને નમઃ ।
ૐ ક્ષમાકરાય નમઃ ।
ૐ ભવ્યાય નમઃ ।
ૐ ભદ્રપ્રદાય નમઃ ॥ 70 ॥
ૐ ભૂરિમહિમ્ને નમઃ ।
ૐ વિશ્વરઞ્જકાય નમઃ ।
ૐ સ્વપ્રકાશાય નમઃ ।
ૐ સદાધારાય નમઃ ।
ૐ વિશ્વબન્ધવે નમઃ ।
ૐ શુભોદયાય નમઃ ।
ૐ વિશાલકીર્તયે નમઃ ।
ૐ વાગીશાય નમઃ ।
ૐ સર્વલોકહિતોત્સુકાય નમઃ ।
ૐ કૈલાસયાત્રાસમ્પ્રાપ્તચન્દ્રમૌલિપ્રપૂજકાય નમઃ ॥ 80 ॥
ૐ કાઞ્ચ્યાં શ્રીચક્રરાજાખ્યયન્ત્રસ્થાપનદીક્ષિતાય નમઃ ।
ૐ શ્રીચક્રાત્મકતાટઙ્કતોષિતામ્બામનોરથાય નમઃ ।
ૐ શ્રીબ્રહ્મસૂત્રોપનિષદ્ભાષ્યાદિગ્રન્થકલ્પકાય નમઃ ।
ૐ ચતુર્દિક્ચતુરામ્નાય પ્રતિષ્ઠાત્રે નમઃ ।
ૐ મહામતયે નમઃ ।
ૐ દ્વિસપ્તતિમતોચ્ચેત્રે નમઃ ।
ૐ સર્વદિગ્વિજયપ્રભવે નમઃ ।
ૐ કાષાયવસનોપેતાય નમઃ ।
ૐ ભસ્મોદ્ધૂલિતવિગ્રહાય નમઃ ।
ૐ જ્ઞાનાત્મકૈકદણ્ડાઢ્યાય નમઃ ॥ 90 ॥
ૐ કમણ્ડલુલસત્કરાય નમઃ ।
ૐ ગુરુભૂમણ્ડલાચાર્યાય નમઃ ।
ૐ ભગવત્પાદસઞ્જ્ઞકાય નમઃ ।
ૐ વ્યાસસન્દર્શનપ્રીતાય નમઃ ।
ૐ ઋષ્યશૃઙ્ગપુરેશ્વરાય નમઃ ।
ૐ સૌન્દર્યલહરીમુખ્યબહુસ્તોત્રવિધાયકાય નમઃ ।
ૐ ચતુષ્ષષ્ટિકલાભિજ્ઞાય નમઃ ।
ૐ બ્રહ્મરાક્ષસમોક્ષદાય નમઃ ।
ૐ શ્રીમન્મણ્ડનમિશ્રાખ્યસ્વયમ્ભૂજયસન્નુતાય નમઃ ।
ૐ તોટકાચાર્યસમ્પૂજ્યાય નમઃ ॥ 100 ॥
ૐ પદ્મપાદાર્ચિતાઙ્ઘ્રિકાય નમઃ ।
ૐ હસ્તામલકયોગીન્દ્ર બ્રહ્મજ્ઞાનપ્રદાયકાય નમઃ ।
ૐ સુરેશ્વરાખ્યસચ્ચિષ્યસન્ન્યાસાશ્રમદાયકાય નમઃ ।
ૐ નૃસિંહભક્તાય નમઃ ।
ૐ સદ્રત્નગર્ભહેરમ્બપૂજકાય નમઃ ।
ૐ વ્યાખ્યાસિંહાસનાધીશાય નમઃ ।
ૐ જગત્પૂજ્યાય નમઃ ।
ૐ જગદ્ગુરવે નમઃ ॥ 108 ॥

Explore More