Lord Shiva

શિવ ભુજઙ્ગ પ્રયાત સ્તોત્રમ્

(Shiva Bhujanga Prayata Stotram in Gujarati)

Adi Shankaracharya

Attributed to Adi Shankaracharya, the Shiva Bhujanga Prayata Stotram is a magnificent devotional hymn composed in the rhythmic Bhujanga Prayata meter, which mimics the graceful movement of a serpent. This stotra serves as a profound meditation on the divine attributes of Lord Shiva, the supreme consciousness and ocean of mercy. By chanting these verses, devotees seek to dissolve their ego, overcome worldly ignorance, and attain spiritual liberation. Regular recitation is believed to purify the mind, grant inner peace, and invoke the grace of Shiva, who is the ultimate bestower of knowledge and eternal bliss.

કૃપાસાગરાયાશુકાવ્યપ્રદાય
પ્રણમ્રાખિલાભીષ્ટસન્દાયકાય ।
યતીન્દ્રૈરુપાસ્યાઙ્ઘ્રિપાથોરુહાય
પ્રબોધપ્રદાત્રે નમઃ શઙ્કરાય ॥1॥
ચિદાનન્દરૂપાય ચિન્મુદ્રિકોદ્ય-
ત્કરાયેશપર્યાયરૂપાય તુભ્યમ્ ।
મુદા ગીયમાનાય વેદોત્તમાઙ્ગૈઃ
શ્રિતાનન્દદાત્રે નમઃ શઙ્કરાય ॥2॥
જટાજૂટમધ્યે પુરા યા સુરાણાં
ધુની સાદ્ય કર્મન્દિરૂપસ્ય શમ્ભોઃ
ગલે મલ્લિકામાલિકાવ્યાજતસ્તે
વિભાતીતિ મન્યે ગુરો કિં તથૈવ ॥3॥
નખેન્દુપ્રભાધૂતનમ્રાલિહાર્દા-
ન્ધકારવ્રજાયાબ્જમન્દસ્મિતાય ।
મહામોહપાથોનિધેર્બાડબાય
પ્રશાન્તાય કુર્મો નમઃ શઙ્કરાય ॥4॥
પ્રણમ્રાન્તરઙ્ગાબ્જબોધપ્રદાત્રે
દિવારાત્રમવ્યાહતોસ્રાય કામમ્ ।
ક્ષપેશાય ચિત્રાય લક્ષ્મ ક્ષયાભ્યાં
વિહીનાય કુર્મો નમઃ શઙ્કરાય ॥5॥
પ્રણમ્રાસ્યપાથોજમોદપ્રદાત્રે
સદાન્તસ્તમસ્તોમસંહારકર્ત્રે ।
રજન્યા મપીદ્ધપ્રકાશાય કુર્મો
હ્યપૂર્વાય પૂષ્ણે નમઃ શઙ્કરાય ॥6॥
નતાનાં હૃદબ્જાનિ ફુલ્લાનિ શીઘ્રં
કરોમ્યાશુ યોગપ્રદાનેન નૂનમ્ ।
પ્રબોધાય ચેત્થં સરોજાનિ ધત્સે
પ્રફુલ્લાનિ કિં ભો ગુરો બ્રૂહિ મહ્યમ્ ॥7॥
પ્રભાધૂતચન્દ્રાયુતાયાખિલેષ્ટ-
પ્રદાયાનતાનાં સમૂહાય શીઘ્રમ્।
પ્રતીપાય નમ્રૌઘદુઃખાઘપઙ્ક્તે-
ર્મુદા સર્વદા સ્યાન્નમઃ શઙ્કરાય ॥8॥
વિનિષ્કાસિતાનીશ તત્ત્વાવબોધા -
ન્નતાનાં મનોભ્યો હ્યનન્યાશ્રયાણિ ।
રજાંસિ પ્રપન્નાનિ પાદામ્બુજાતં
ગુરો રક્તવસ્ત્રાપદેશાદ્બિભર્ષિ ॥9॥
મતેર્વેદશીર્ષાધ્વસમ્પ્રાપકાયા-
નતાનાં જનાનાં કૃપાર્દ્રૈઃ કટાક્ષૈઃ ।
તતેઃ પાપબૃન્દસ્ય શીઘ્રં નિહન્ત્રે
સ્મિતાસ્યાય કુર્મો નમઃ શઙ્કરાય ॥10॥
સુપર્વોક્તિગન્ધેન હીનાય તૂર્ણં
પુરા તોટકાયાખિલજ્ઞાનદાત્રે।
પ્રવાલીયગર્વાપહારસ્ય કર્ત્રે
પદાબ્જમ્રદિમ્ના નમઃ શઙ્કરાય ॥11॥
ભવામ્ભોધિમગ્નાન્જનાન્દુઃખયુક્તાન્
જવાદુદ્દિધીર્ષુર્ભવાનિત્યહોઽહમ્ ।
વિદિત્વા હિ તે કીર્તિમન્યાદૃશામ્ભો
સુખં નિર્વિશઙ્કઃ સ્વપિમ્યસ્તયત્નઃ ॥12॥
॥ઇતિ શ્રીશઙ્કરાચાર્ય ભુજઙ્ગપ્રયાતસ્તોત્રમ્॥

Explore More