Lord Guruvayurappan

નારાયણીયં દશક 47 - ઉલૂખલબન્ધનમ્

(Narayaniyam dashaka 47 in Gujarati)

Melpathur Narayana Bhattathiri

એકદા દધિવિમાથકારિણીં માતરં સમુપસેદિવાન્ ભવાન્ ।
સ્તન્યલોલુપતયા નિવારયન્નઙ્કમેત્ય પપિવાન્ પયોધરૌ ॥1॥
અર્ધપીતકુચકુડ્મલે ત્વયિ સ્નિગ્ધહાસમધુરાનનામ્બુજે ।
દુગ્ધમીશ દહને પરિસ્રુતં ધર્તુમાશુ જનની જગામ તે ॥2॥
સામિપીતરસભઙ્ગસઙ્ગતક્રોધભારપરિભૂતચેતસા।
મન્થદણ્ડમુપગૃહ્ય પાટિતં હન્ત દેવ દધિભાજનં ત્વયા ॥3॥
ઉચ્ચલદ્ધ્વનિતમુચ્ચકૈસ્તદા સન્નિશમ્ય જનની સમાદ્રુતા ।
ત્વદ્યશોવિસરવદ્દદર્શ સા સદ્ય એવ દધિ વિસ્તૃતં ક્ષિતૌ ॥4॥
વેદમાર્ગપરિમાર્ગિતં રુષા ત્વમવીક્ષ્ય પરિમાર્ગયન્ત્યસૌ ।
સન્દદર્શ સુકૃતિન્યુલૂખલે દીયમાનનવનીતમોતવે ॥5॥
ત્વાં પ્રગૃહ્ય બત ભીતિભાવનાભાસુરાનનસરોજમાશુ સા ।
રોષરૂષિતમુખી સખીપુરો બન્ધનાય રશનામુપાદદે ॥6॥
બન્ધુમિચ્છતિ યમેવ સજ્જનસ્તં ભવન્તમયિ બન્ધુમિચ્છતી ।
સા નિયુજ્ય રશનાગુણાન્ બહૂન્ દ્વ્યઙ્ગુલોનમખિલં કિલૈક્ષત ॥7॥
વિસ્મિતોત્સ્મિતસખીજનેક્ષિતાં સ્વિન્નસન્નવપુષં નિરીક્ષ્ય તામ્ ।
નિત્યમુક્તવપુરપ્યહો હરે બન્ધમેવ કૃપયાઽન્વમન્યથાઃ ॥8॥
સ્થીયતાં ચિરમુલૂખલે ખલેત્યાગતા ભવનમેવ સા યદા।
પ્રાગુલૂખલબિલાન્તરે તદા સર્પિરર્પિતમદન્નવાસ્થિથાઃ ॥9॥
યદ્યપાશસુગમો વિભો ભવાન્ સંયતઃ કિમુ સપાશયાઽનયા ।
એવમાદિ દિવિજૈરભિષ્ટુતો વાતનાથ પરિપાહિ માં ગદાત્ ॥10॥

Explore More