Brahman

પ્રશ્નોપનિષદ્ - પઞ્ચ પ્રશ્નઃ

(Prashna Upanishad - Fifth Question in Gujarati)

From the Atharva Veda

The Fifth Question of the Prashna Upanishad features the sage Pippalada instructing his disciple Satyakama regarding the spiritual significance of the sacred syllable Om. It explains how meditation upon the Aum-kara acts as a bridge to reach both the lower and higher manifestations of Brahman. This profound dialogue explores the connection between sound, consciousness, and liberation. Contemplating these verses helps seekers attain clarity on the nature of ultimate reality, leading to spiritual liberation and the transcendence of mortal limitations by aligning one's focus with the cosmic vibration of the Absolute.

પઞ્ચમઃ પ્રશ્નઃ
અથ હૈનં શૈબ્ય-સ્સત્યકામઃ પપ્રચ્છ।
સ યો હ વૈ ત-દ્ભગવ-ન્મનુષ્યેષુ પ્રાયણાન્તમોઙ્કારમભિધ્યાયીત કતમં-વાઁવ સ તેન લોક-ઞ્જયતીતિ ॥1॥
તસ્મૈ સ હોવાચ એતદ્ વૈ સત્યકામ પર-ઞ્ચાપર-ઞ્ચ બ્રહ્મ યદોઙ્કારઃ।
તસ્માદ્ વિદ્વાનેતેનૈવાયતનેનૈકતરમન્વેતિ ॥2॥
સ યદ્યેકમાત્રમભિધ્યાયીત સ તેનૈવ સં​વેઁદિતસ્તૂર્ણમેવ જગત્યામભિસમ્પદ્યતે।
તમૃચો મનુષ્યલોકમુપનયન્તે સ તત્ર તપસા બ્રહ્મચર્યેણ શ્રદ્ધયા સમ્પન્નો મહિમાનમનુભવતિ ॥3॥
અથ યદિ દ્વિમાત્રેણ મનસિ સમ્પદ્યતે સો-ઽન્તરિક્ષં-યઁજુર્ભિરુન્નીયતે સોમલોકમ્।
સ સોમલોકે વિભૂતિમનુભૂય પુનરાવર્તતે ॥4॥
યઃ પુનરેત-ન્ત્રિમાત્રેણોમિત્યેતેનૈવાક્ષરેણ પર-મ્પુરુષમભિધ્યાયીત સ તેજસિ સૂર્યે સમ્પન્નઃ।
યથા પાદોદરસ્ત્વચા વિનિર્મુચ્યતે એવં હ વૈ સ પાપ્મના વિનિર્મુક્ત-સ્સ સામભિરુન્નીયતે બ્રહ્મલોકં સ એતસ્માજ્જીવઘનાત્પરાત્પર-મ્પુરિશય-મ્પુરુષમીક્ષતે તદેતૌ શ્લોકૌ ભવતઃ ॥5॥
તિસ્રો માત્રા મૃત્યુમત્યઃ પ્રયુક્તા અન્યોન્યસક્તાઃ અનવિપ્રયુક્તાઃ।
ક્રિયાસુ બાહ્યાભ્યન્તરમધ્યમાસુ સમ્યક્પ્રયુક્તાસુ ન કમ્પતે જ્ઞઃ ॥6॥
ઋગ્ભિરેતં-યઁજુર્ભિરન્તરિક્ષં સામભિર્યત્તત્કવયો વેદયન્તે।
તમોઙ્કારેણૈવાયતનેનાન્વેતિ વિદ્વાન્ યત્તચ્છાન્તમજરમમૃતમભય-મ્પર-ઞ્ચેતિ ॥7॥

Explore More